અમારા વિષે
ઈતિહાસ
વિવિધ વિભાગો - ભૌતિક સુવિધાઓ
એક ઝાંખી
અમારો પરિવાર
અમારું મિશન
અમારા વિશિષ્ટ મહેમાનો
સેવાઓ
સભ્યપદ
પુસ્તક કેવી રીતે મેળવશો
પુસ્તક રીન્યુ કેવી રીતે કરાવશો
પુસ્તક રીઝર્વેશન
ઘર બેઠા પુસ્તકો
પ્રબુધ્ધ વાચકો
અન્ય વિશિષ્ટ સેવાઓ
વાચન અભિયાન
અદકેરી પ્રવૃત્તિઓ
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા-૨૦૦૨
રોલ મોડેલ કેન્દ્રિત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા-૨૦૦૫
પુસ્તક અધ્યયન અનુશીલન પ્રોજેક્ટ-૨૦૦૭
તરતાં પુસ્તકો
સર્જક સાથે સંવાદ
વિચાર મંથન
વિચાર વાચન શિબિરો
સ્વનવસર્જન
પુસ્તક પરબ
પુસ્તક વિમોચન
સાહિત્ય યાત્રા
સાહિત્ય સ્પર્ધાઓ
અમારા પ્રકાશનો
પુસ્તક વાર્તાલાપ
સ્વ. અસ્માબેન ડાક્ટર સ્મૃતિ વાર્તાલાપ
યુવાનો માટે
બાળકો માટ
મહિલાઓ માટ
સર્વજન માટે
અમારા દાતાઓ
શેરી પુસ્તકાલય
વિભાવના
ચેતનાના કેન્દ્રો અને સંચાલકે
પ્રવૃત્તિઓ
ભાવિ પ્રવૃત્તિઓ
આમુખ
આર્ટ ગેલેરી
સંગ્રહાલય
પ્રથમ પાનુ » તરતાં પુસ્તકો
તરતાં પુસ્તકો:
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન એક સૂત્ર મળ્યું 'અમે વાંચીશું અને અમારા મમ્મી-પપ્પાને વંચાવીશું'-આમાંથી પ્રેરણા લઇ ને કેવળ વિદ્યાર્થીઓ નહીં પણ સમાજ આખાને વાચન માટે પે્રરવા એક યોજના 'તરતા પુસ્તકો' ના સ્વરૂપે અમલી બનાવી.
ઉદ્દેશ્:
નવસારીનાં ૫૦૦૦ નગરજનો (વિદ્યાર્થી સહીત) ઓછામાં ઓછું એક પુસ્તક ખરીદે, વાંચે અને ત્યારબાદ સ્વજન, મિત્રવૃંદમાં તરતું મૂકે એ પુસ્તક પંદર જણ વાંચે અને અંતે પુસ્તકાલયને ભેટ સ્વરૂપે મળે.x0AE6;૦ પુસ્તકો તરતાં મુક્યા અને ૩૭૫૦૦ વાચકો વાચન પ્રત્યે જાગ્રત થયા પુસ્તકો ખરીદતા થયા અને પુસ્તકો વાંચતા થયા.